સ્થાયી ન્યુક્લિયસો પાસે, ન્યૂટ્રોન્સ કરતાં વધારે પ્રોટોન્સ કેમ હોતા નથી ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કારણ કે વધારે પ્રોટોન્સ વડે ઉદ્ભવેલા વધારે કુલંબીય અપાકર્ષણ્પ બળોને ઓછા ન્યૂટ્રોન્સ વડે લગાડવામાં આવતાં આકર્ષણ પ્રકારના ન્યુક્લિયર બળો સમતોલી શકે નહી અને તેથી ન્યુક્લિયસ સ્થાયી રહી શકે નહીં.

Similar Questions

રૂધરફ્રોડ ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ કેટલું અંદાજયું  ?

ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?

  • [AIEEE 2004]

આપેલ ન્યુક્લિયસની જોડમાંથી કઈ જોડની ઇલેક્ટ્રોન રચના સમાન છે?

  • [AIPMT 1992]

નીચેના વિધાનો વાંચોઃ

$(A)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.

$(B)$ ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.

$(C)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે.

$(D)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ $(Cube\,\,root)$ના સમપ્રમાણમાં હોય છે.

$(E)$ ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

ન્યૂટ્રૉનની શોધ કોણે કરી હતી ?